Tuesday, August 18, 2015

પૂછો ના અમને પ્યારમાં શું શું થયું નથી
સોગન તમારા કાંઈ પણ બાકી રહ્યું નથી
એ તો બતાવો કોણ એ રસ્તે ગયું નથી
નફરત કરી રહ્યા છો ભલે પ્યારથી તમે આઘાત છે કે ધૈર્ય છે એની નથી ખબર
એવું કયું છે દર્દ જે એણે સહ્યું નથી
મારાં નયનથી એક પણ અશ્રુ વહ્યું નથી
ઉપચારકોને છોડો ‘અમર’ને જઈ મળો

- અમર પાલનપુરી

No comments:

Post a Comment