હરિવર મુજને હરી ગયોમેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયેમુજને વરી ગયોહું શું જાણું પ્રીતિઅબુધ અંતરની હું નારીમુજ હૈયે છે ગીતિહું શું જાણું કામણગારીસપનામાંયે જે ના દીઠુંએ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયોરે હસવું કે રોવુંએ જાગીને જોવું આ તે સુખ છે કે દુઃખ મીઠુંહરિવર મુજને હરી ગયોના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો
No comments:
Post a Comment