Sunday, June 21, 2020

મારા ફળિયામાં આવ્યા હરિ
મને અણથક આંખોથી દેખતી કરી.
.
મારી ધૂળભરી ઓસરીમાં બેઠા
મારે કાજ અસખ કેવાં વેઠ્યાં !
હું તો નઘરોળ લાજી મરી…
 .
હરિને જોયા આંસુની સોંસરા
હરિ બોલ્યા : ‘ના થઈએ અણોસરા
કદી ખોઈએ નહીં ખાતરી…’

રમેશ પારેખ

No comments:

Post a Comment